Monday, March 20, 2023

apnubhavnagar

1385 POSTS0 COMMENTS
https://apnubhavnagar.in

જો તમે પણ આ વાત પિત્ત કફનું ગણિત સમજી લેશો, તો જીવનમાં ક્યારેય પડશો નહિ બીમાર!

આયુર્વેદ જણાવે છે કે શરીરમાં ત્રણ પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે જે દોષ તરીકે ઓળખાતા નાજુક સંતુલન બનાવે છે. ત્રણ દોષો વત્ત, પિત્ત અને...

શિવરાત્રી પર ભોળાનાથને ખુશ કરવા શિવલિંગ ઉપર ચઢાવો આટલા બીલીપત્ર, ચાલો ! જાણીએ શું? છે. સાચો નિયમ.

મહાશિવરાત્રીની પૂજામાં બિલીપત્રને જરૂર રાખોમહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના મંદિરમાં લોકોની લાંબી લાઇન લાગેલી જોવા મળે છે. શિવલિંગ પર પાણી અર્પણ કરવા માટે લોકો અડધી...

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ ચાર દિવસ બાદ કાટમાળ માંથી નવજાત અને માતાને બચાવ્યા, વાંચો સ્ટોરી!

ભૂકંપ બાદ 10 દિવસના બાળકને ધરાશાયી થયેલી ઈમારતમાંથી કાઢીને તાત્કાલીક એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. ભૂકંપના લગભગ 90 કલાક પછી તુર્કીમાં એક નવજાત બાળક અને...

૪૫ સેકંડ પહેલા આ માણસ કરોડોપતિ હતો, અને ભુકંપ પછી શું થયું? વાંચો સ્ટોરી!

ભુકંપ પહેલાની ૪૫ સેકંડ પહેલા આ માણસ પોતાના ધરનો માલિક હતો. ૪૫ સેકંડ પછી એ માણસ પાસે એક રોટીલી નો કટકો પણ નથી. જે...

પગમાં પહેરવાના વિંછીયાથી થાય છે, ઘણા ફાયદા! મહિલાઓ બચી શકે છે, આ રોગોથી

પગમાં પહેરવાની વિંછીયા વિવાહિત મહિલાઓ નો શૃંગાર માનવામાં આવે છે અને લગ્ન પછી મહિલાઓ પગમાં પહેરવાની વિંછીયા પહેરે છે. મહિલાઓ પગની વચ્ચેની ત્રણ આંગળીઓ...

ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં આ યુવાને તોડ્યો રેકૉર્ડ! જાણો! કેટલી મિનિટમાં ચડીને ઉતર્યો.

તા.5 ફેબ્રુઆરીના રોજ 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં દેશના 13 રાજ્યોના અંદાજે 600 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમા...

જો તમને પણ B-12 વિટામીનની ઉણપ હોય, તો ઘરે જ બનાવો આ દેશી દવા, આજીવન તકલીફ નહિ થાય

વિટામીન B-12માંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય...

જો તમે પણ ટાપુની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય, તો આ સ્થળો કરી લો! તમારા લિસ્ટમાં સામેલ.

ઘણીવાર લોકો ટાપુમાં વેકેશન ગાળવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવા ટાપુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાંની સુંદરતા જોઈને તમે દંગ રહી...

સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કર્યો, જાણો હવે આર્મીમાં નોકરી કેવી રીતે મેળવવી?

સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફારની જાહેરાત કરી છે. હવે અગ્નિવીર ભારતી હેઠળ સેનામાં જોડાવા માંગતા ઉમેદવારોએ હવે પહેલા ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (સીઈઈ) આપવી...

સિહોરના મોંઘીબા જગ્યા ખાતે બા મહારાજની પુણ્યતિથિ ઉજવાઇ

સિહોરનું પવિત્ર ધામ એટલે કે પૂજ્ય મોંઘીબાની જગ્યા ખાતે મકરસંક્રાંતિના દિવસે બા મહારાજની પૂર્ણતિથીની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે મકરસંક્રાંતિના દિવસે બા મહારાજના શરણ...

TOP AUTHORS

Most Read