મહાશિવરાત્રીની પૂજામાં બિલીપત્રને જરૂર રાખોમહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના મંદિરમાં લોકોની લાંબી લાઇન લાગેલી જોવા મળે છે. શિવલિંગ પર પાણી અર્પણ કરવા માટે લોકો અડધી...
ભૂકંપ બાદ 10 દિવસના બાળકને ધરાશાયી થયેલી ઈમારતમાંથી કાઢીને તાત્કાલીક એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો.
ભૂકંપના લગભગ 90 કલાક પછી તુર્કીમાં એક નવજાત બાળક અને...
પગમાં પહેરવાની વિંછીયા વિવાહિત મહિલાઓ નો શૃંગાર માનવામાં આવે છે અને લગ્ન પછી મહિલાઓ પગમાં પહેરવાની વિંછીયા પહેરે છે. મહિલાઓ પગની વચ્ચેની ત્રણ આંગળીઓ...
તા.5 ફેબ્રુઆરીના રોજ 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં દેશના 13 રાજ્યોના અંદાજે 600 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
જેમા...
સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફારની જાહેરાત કરી છે. હવે અગ્નિવીર ભારતી હેઠળ સેનામાં જોડાવા માંગતા ઉમેદવારોએ હવે પહેલા ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (સીઈઈ) આપવી...
સિહોરનું પવિત્ર ધામ એટલે કે પૂજ્ય મોંઘીબાની જગ્યા ખાતે મકરસંક્રાંતિના દિવસે બા મહારાજની પૂર્ણતિથીની ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે મકરસંક્રાંતિના દિવસે બા મહારાજના શરણ...