Thursday, September 28, 2023
Home Ayurved અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે આ બિલીપત્રનું ફળ "બીલા" ફળના લાભો જાણી...

અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે આ બિલીપત્રનું ફળ “બીલા” ફળના લાભો જાણી વિજ્ઞાન પણ હેરાન છે!

આપણે બધા ભગવાન શિવજી પર શ્રાવણ માસમાં બીલીપત્ર ચડાવીએ છીએ જે વૃક્ષમાં ફળ પણ આવે છે. તેનું નામ બીલા છે.  માનવામાં આવે છે કે આ બિલાનું ફળ ભગવાન શિવજીને ખુબ જ વાલુ છે. આ ફળનું ધાર્મિક મહત્વતો ખુબ જ વધારે છે તેમજ સ્વાસ્થ્યને લગતા પણ ઘણા બધા લાભો છે. આ ફળ આપણા શરીર માટે એન્ટીસેફટિક, એન્ટીબેક્ટેરીયલ, અને એન્ટી ઈમફ્લોમેન્ટ્રી એજન્ટનું કામ કરે છે. તો જાણીએ બિલાના ફાયદા વિષે..

bila-nu-falimage source

ગરમીની મોસમમાં મળે છે, બીલા ગરમીથી રાહત આપે છે અને સાથે સાથે ઘણા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત આપે . જો તમે દરરોજ બિલાનો સરબત પીવો તો તમે હંમેશાં નિરોગ રહો.

ડાયાબિટીઝની દર્દી માટે ફાયદાકારક…
ડાયાબિટીઝની દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. બિલીપત્રની પાંદડીઓને વાટીને તેના રસનો દિવસ બે વાર લેવાથી ડાયાબિટીઝની બિમારીમાં ઘણો રાહત મળે છે. અને જો તમે ઇચ્છો તો અમુક દિવસ સુધી તેની નિયમિત સેવન કરી શકે છે. પણ કાયમી લેવું નહિ..

image source

આરોગ્ય લાભો..
બેલ ફળ ટેનિન ડાયરીયા અને કાલરા જેવા રોગના ઉપચારમાં કામ આવે છે. કાચા ફળનું પલ્પ સફેદ રંગ કોઢમાં અસરકારક સારવાર કરી શકે છે. આનાથી એનીમિયા, આંખ અને કાનની રોગ પણ દૂર થાય છે. બીલીપત્રના પાંદડા કે ચુનાની સેવનથી કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. જૂના સમયમાં કાચા ફળની પલ્પને હળદર અને ઘીમાં મિશ્રણ કરી તૂટેલા હાડકા પર લગાવામાં આવે છે. તેમાં હાજર એન્ટીઑકિસડન્ટ્સના હિસાબે પેટના ચાંદમાં આરામ મળે છે. આ ફળ કબજિયાત દૂર કરવાનું શ્રેષ્ઠ કુદરતી દવા છે. તેના પલ્પમાં મીઠું અને કાળી મરચીનું મિશ્રણ ખાવાથી આંતરડાથી ઝેરી તત્વો નીકળી જાય છે.
 
વાયરસ અને ફંગલનાચેપ દૂર થઈ શકે છે..
વિટામીન સી નું સારું સ્રોત હોવાથી શરીરની તમામ રક્ત વાહિની બીમારીમાં રાહત થાય છે, બિલીપત્રની પાંદડાઓનું સેવન કરવાથી લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર ઓછું કરે છે.

blanu-sarbarimage source

લોહીની ખામી દૂર કરે છે..
જે લોકોમાં લોહીની કમીની સમસ્યા હોય છે, તેઓ પાકી ગયેલા અને સૂકા ફળનું પાવડર બનાવી ગરમ દૂધમાં મિશ્રી કરી એક ચમચી પાવડર દરરોજ લેવાંથી શરીરમાં નવા લોહીનું નિર્માણ થાય છે અને આરોગ્ય લાભ થાય છે.

ડાયરીયા..
ઉનાળામાં ડાયરીયાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. આ સ્થિતિમાં આવતી ઉલટી ને ફળના પલ્પ ને પાણીમાં નાખી ખાંડ નાખી પીવું જોઈએ, તેનાથી તમને અંદરથી સારૂ લાગશે અને પેટને શીતલતાની અહેસાસ થાય છે.
bilipatra

લુ લાગવા પર …
ઉનાળામાં લુ લાગવાથી બિલીપત્રના તાજા પાંદડાઓને પીસેને મહેંદીની જેમ પગના તળાવોમાં લગાવી ઉપરાંત, માથા, હાથ, છાતી પર પણ માલિશ કરો. તેમજ તે ફળનું સરબત પણ પીવવું જોઈએ…

મોઢામાં ચાંદા..
મોં માં ચાંદા અને દાંતના રોગથી ઘણા લોકો મુશ્કેલીમાં હોય છે. આ સ્થિતિમાં ફળના પલ્પને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી ચાંદા તેમજ દાંતની સમસ્યા દૂર થાય છે. જો તમે તેના પરિણામ ઇચ્છો તો નિયમિત રૂપે આ પ્રક્રિયાને અનુસરશો.

ભૂખમાં વધારો.
ભૂખ ઓછી હોય, કબજિયાત હોય, જીવ ઉચકાતો હોય, તો ફળના પલ્પને પાણીમાં પલાળવા મૂકી દો અને તેમાં લવિંગ, કાળી મરચીનું ચૂર્ણ, મિશ્ર કરી થોડો દિવસ લેવાથી ભૂખ વધશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments