Thursday, September 28, 2023
Home Ajab Gajab કાળો દોરો બનાવી દેશે તમને માલામાલ?

કાળો દોરો બનાવી દેશે તમને માલામાલ?

સામાન્ય રીતે આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં કોણ કયું દુખ છુપાવીને ફરે છે એ કોઈ જાણી શકતું નથી. અને ઘણી વખત એવા ઘણા ઉપાયો લોકો કરતા હોય છે કે જેનાથી આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે.

આજે આ લેખમાં એવો જ એક સરળ ઉપાય રજુ કર્યો છે, જેનાથી તમને બધી જ મુસીબતોમાં રાહત મળી શકે છે અને ખાસ વાત એ છે કે આ ઉપાય માટે કોઈ મોટો ખર્ચ નહિ માત્ર એક કાળો દોરો જ જોઇશે, તો જાણીલો તમે પણ આ ઉપાય…

માત્ર એક નાના ઉપાયથી, તમે જલ્દી શ્રીમંત બની શકો છો. આ માટે એક કાળો દોરો લો. શનિ દોષથી બચવા માટે, કાળો દોરો પણ પહેરવો જોઈએ.

આ મનુષ્ય પર શનિના ક્રોધને અસર કરતું નથી ઘણીવાર જોવા મળે છે કે વ્યક્તિ પોતાના જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે મોટા પગલાં લે છે પરંતુ તે કેટલાક નાના પગલાઓ પર ધ્યાન આપતો નથી.

મંગળવાર અથવા શનિવારે, આ કાળા દોરાને નજીકના હનુમાન મંદિરમાં લઈ જાઓ અને નાની ગાંઠો બનાવો. હનુમાનજીના ચરણોમાં સિંદૂર લગાવો, તે દોરો શુદ્ધ થશે, તે પછી તમે આદોરને ઘરમાં દરવાજે લગાવી લો.

આમ કરવાથી ઘરમાં હમેશા શાંતિ અને સુખસમૃદ્ધિ બની રહે છે અને સાથે સાથે ઘરમાં હકારાત્મકતા પણ બની રહે છે. આ સાથે માં લક્ષ્મી પણ સદાય તમારા અને તમારા પરિવારને ખુશ રાખે છે. આ સિવાય તમે આ દોરો હાથ પગ કે ગળામાં પણ પહેરી શકો છો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments