જુઓ આજનું રાશી ભવિષ્ય
જુઓ આજનું રાશી ભવિષ્ય
રાશિચક્રનું ફળ મૂળરૂપે પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રનું એક વિજ્ઞાન છે, જેના દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ અથવા સ્થળના ભાવિ અને ઇતિહાસને જાણી...
તમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય
જ્યોતિષ વિદ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે તમારા હાથનો અંગુઠો ઘણું બધું કહી જાય છે અને આ સાથે સાથે એવું પણ માનવામાં આવે...
કાળો દોરો બનાવી દેશે તમને માલામાલ?
સામાન્ય રીતે આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં કોણ કયું દુખ છુપાવીને ફરે છે એ કોઈ જાણી શકતું નથી. અને ઘણી વખત એવા ઘણા ઉપાયો...
છેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..
આ વખતે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી, 2020 ના રોજ ઉજવવામાં આવશે. આ વખતે મહાશિવરાત્રી પર 59 વર્ષ બાદ ખાસ યોગ બની રહ્યો છે. આ યોગ...
નવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે સફળતા..
નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને બધા જ લોકો પોતાના નવા વર્ષને ખૂબ જ સારું બનાવવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાય કરતા હોય...
જાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે? કોને ફાયદો થશે ને કોને નુકસાન જશે? બસ ક્લિક કરીને વાંચો આખા વર્ષનું રાશિફળ….
વર્ષ 2020માં અનેક લોકોનું ભાગ્ય ખુલી જવાનું છે. જ્યોતિષના મતે, આગામી વર્ષ ઘણી રાશિઓ માટે ઘણું જ લાભદાયી રહેશે. આ વર્ષમાં માત્ર અટકેલા કામ...
દીકરીના વિદાય સમયે ક્યારેય પણ ન આપો આ વસ્તુ, મા લક્ષ્મી થાય છે દુઃખી…
લગ્ન કોઈપણ વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ પડાવ હોય છે. લગ્ન પછી વ્યક્તિના જીવનમાં ઘણી વસ્તુઓ બદલાઈ જાય છે. અને ઘણી નવી વસ્તુઓ ની શરૂઆત...
શું તમારી પણ પગની બીજી આંગળી અંગુઠાથી મોટી છે? તો જલ્દીથી જાણી લો આ વાત..
સામાન્ય રીતે મોટા ભાગના લોકોની બધી આંગળીઓ નોર્મલ હોય છે પરંતુ અમુક લોકો એવા પણ હોય છે કે જેમની આંગળીઓ સામાન્ય નહિ પરંતુ નાની...
જાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે? કોને ફાયદો થશે ને કોને નુકસાન જશે? બસ ક્લિક કરીને વાંચો આખા વર્ષનું રાશિફળ..
અમદાવાદઃ વર્ષ 2020માં અનેક લોકોનું ભાગ્ય ખુલી જવાનું છે. જ્યોતિષના મતે, આગામી વર્ષ ઘણી રાશિઓ માટે ઘણું જ લાભદાયી રહેશે. આ વર્ષમાં માત્ર અટકેલા...
ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર ગોહિલવાડના આદ્યપુરુષ સેજકજી ગોહિલ વિશે વાંચો..
ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજીનો રાજકાળ ઈ.સ. 1240થી 1290 માનવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દક્ષિણપૂર્વના વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપનાર ગોહિલોના આદ્યપુરુષ સેજકજી...
આ વખતે મકરસંક્રાંતિ ઉત્સવ15 જાન્યુઆરીએ ઉજવાશે.જાણો કારણ ?
કારણકે સૂર્ય ભગવાન 14 જાન્યુઆરીએ બપોરે 2.8 વાગ્યે ઉત્તરાયણ હશે, એટલે કે સૂર્ય પોતાની ગતિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને મકર રાશિમાં પ્રવેશ...
શું તમને ખબર છે, શિવલિંગના ગર્ભગૃહની પ્રદક્ષિણા અડધી જ કેમ કરાય છે, જાણો કારણ..
જયારે પણ ભગવાન શિવમંદિરે જતા હોઈએ ત્યારે ગર્ભગૃહની પરિક્રમા અડધી જ કરવામાં આવે છે. લોકો શિવ મંદિરમાં ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય છે. તેમના લિંગ...