Friday, December 1, 2023
Home Ayurved

Ayurved

રોજ ગરમ દૂધ પીવાથી થાય છે અદ્ભુત ફાયદા!

આયુર્વેદમાં દૂધને અમૃત જેવો ખોરાક માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, કેલરી, વિટામિન ડી, બી-12 જેવા પોષક તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. જેના...

સ્માર્ટફોન પર અંધારામાં લાંબો સમય સર્ફિંગ કરવાથી આંખને કેટલું નુકસાન થાય ? શું ધ્યાન રાખવું જોઈએ !

આખનાં નિષ્ણાત ડોકટરો ના કહેવા મુજબ, ડિજિટલ સ્ક્રીન સામે કામ કરતા લોકોએ કેટલીક તકેદારી જરૂર લેવી જોઈએ, કોઈ પણ સ્ક્રીન સામે કામ કરતી વખતે...

જો તમે પણ આ વાત પિત્ત કફનું ગણિત સમજી લેશો, તો જીવનમાં ક્યારેય પડશો નહિ બીમાર!

આયુર્વેદ જણાવે છે કે શરીરમાં ત્રણ પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે જે દોષ તરીકે ઓળખાતા નાજુક સંતુલન બનાવે છે. ત્રણ દોષો વત્ત, પિત્ત અને...

જો તમને પણ B-12 વિટામીનની ઉણપ હોય, તો ઘરે જ બનાવો આ દેશી દવા, આજીવન તકલીફ નહિ થાય

વિટામીન B-12માંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય...

કિડની ક્યારેય ફેલ નહીં થાય, બસ રોજિંદા જીવનશૈલીમાં લાવો આ બદલાવ..

આપણા શરીરમાં હાજર બંને કીડનીનું મહત્વ ઘણું વધારે છે, તેથી તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, જો તે ઉંમરના કોઈપણ તબક્કે ખરાબ થઈ...

પી લો સવારે ખાલી પેટ આ વસ્તુ, ડાયાબીટીસ, થાઇરોઇડ, હૃદય રોગની સમસ્યાઓ થઇ જશે ગાયબ.

દોસ્તો ધાણા નો ઉપયોગ ઘણા વર્ષોથી આપણા ભારતીય રસોડામાં એક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે ભોજનનો સ્વાદ વધારવા માટે કામ કરે છે....

દરેક રોગોની એક જ દવા એટલે સૂર્યનમસ્કાર. આજે જાણીલો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો ઔષધશાસ્ત્ર માં યોગ પ્રાણાયામ અને વ્યાયામની ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો પહેલાના જમાનામાં આપણા ઋષિમુનિઓ યોગ અને પ્રાણાયામ દ્વારા ખૂબ જ...

શિયાળામાં તમારાં હાથ થીજીને સુન્ન થઈ જાય છે ? તો આ રહ્યાં! રાહત માટે કેટલાક ઉપાય.

શિયાળામાં ડ્રાઈવ કરતી વખતે હાથ થીજીને સુન્ન થઈ જાય છે. ઠંડીના દિવસોમાં સામાન્ય રીતે લાંબુ ડ્રાઈવ કરવાના કારણે હાથ સુન્ન થઈ જાય છે. હાથ...

કડકડતી ઠંડીમાં આટલું ખાસ ધ્યાન રાખો.

શું ઠંડીના કારણે 10 મિનિટમાં જ કોઈનો જીવ જઈ શકે? જો આપણા શરીરથી ઠંડી સહન ન થાય તો એ કયા સંકેત આપે છે?ઠંડીમાં શરીર...

જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોય તો આજથી જ શરુ કરી દેજો આ ફળોનું સેવન

હૃદય(Heart) આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો હાર્ટ એટેક(Heart attack), કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ...

નયણાંકોઠે આ રીતે બેસીને પીવો પાણી થશે! અઢળક ફાયદા, નરણાકોઠે પાણી પીતા લોકો જરૂર આ લેખ વાંચે!

હંમેશા બેસીને પાણી પીવાની આદત રાખો.- એક સાથે વધુ પાણી પીવાની જગ્યાએ સિપ-બાય-સિપ પાણી પીવો.- ગરમ પાણી અથવા રૂમ ટેમ્પરેચર પર રાખેલું પાણી પીવો....

શું તમે કમર અને પીઠના દુખાવાથી કંટાળી ગયા છો? તો આ રહ્યો, તેનો ઈલાજ!

કમર અને પીઠના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે માલિશ કરી શકો છો. માલિશ કરવાથી પીઠના અને કમરના દુખાવામાંથી તમને રાહત મળે છે. માલિશ આ...

Most Read