Tuesday, October 3, 2023
Home Ayurved

Ayurved

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે પાણી પીતા...

આ ઉપાયથી હૃદયની નળી ગમે તેટલી બ્લોક થઈ હશે તો પણ ખુલી જશે…

હૃદયની ગમે તેટલી નળી બ્લોક થઈ હોય તેના માટે દેશી ઉપાય…. ૦૧. ગ્રામ તજ.* ૧૦. ગ્રામ કાળા મરી આખા* ૧૦. ગ્રામ તમાલપત્ર આખા* ૧૦. ગ્રામ...

રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર

રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર બન્યું... આ સેન્ટરને શનિવારે ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું. રાજકોટના અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ...

શરીરની ગંભીરમાં ગંભીર બીમારીઓને પણ દુર કરી શકાય છે, મુદ્રા વિજ્ઞાનથી, જાણો તેનું રહસ્ય !

માનવ શરીર અનંત રહસ્યોથી ભરેલું છે. શરીરની પોતાની એક મુદ્રામાં ભાષા છે, જેને કરવાથી શારીરિક સ્વાસ્થ્ય લાભ થાય છે. આ શરીર પંચતત્વોનાં યોગથી બનેલ...

કિડની ઘરેલું ઉપાય ! શરીરમાં આ ફેરફાર જણાય તો સમજવુ કે કિડનીમાં તકલીફ હોઇ શકે..

આપણા શરીરમાં કોઈપણ રોગ થયો હોય તો તેના લક્ષણોની અગાઉથી ઓળખ થઈ જાય તો સમય પહેલાં જ મોટી બીમારીથી બચી શકાય અને યોગ્ય ઈલાજ...

જાણો ! સામાન્ય ઘા-જખમમા દાઝેલા પર ઘરેલું ઉપચાર શું કરી શકાય..

લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પોશાખ લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતા નથી. ઘા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી...

શરદી અને કફ માટે રામબાણ ઈલાજ છે કાવો

શરદી અને કફ માટે રામબાણ ઈલાજ છે કાવો, આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક કાવો જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. કાવો...

કરો આ યોગ ! અને વધારો શરીરની ઇમ્યુનિટી અને ફેફસાની કાર્યક્ષમતા…

હાલના કોરોના વાયરસનાં સમયમાં ઇમ્યુનિટી અને ફેફસાની મજબૂતી વધારવી ખૂબ જરૂરી છે, તેવામાં યોગ કરવા સહેલા છે અને ફ્રી છે... શરીરની bઇમ્યુનિટી અને ફેફસા તેમજ...

ગર્ભ સંસ્કાર છે, એક અદભુત રહસ્ય ! જાણો કઈ રીતે ઉત્તમ શ્રેષ્ઠ તેજસ્વી બાળકની પ્રાપ્તિ થઇ શકે છે.

16 સંસ્કારોમાં ગર્ભાધાનને પ્રથમ સંસ્કાર માનવામાં આવે છે, દંપતી શ્રેષ્ઠ આત્માને ગર્ભમાં આમંત્રિત કરી શકે છે.. ગર્ભાવસ્થા દરમ્યાન ધ્યાન, મંત્ર,પ્રાર્થના,ગર્ભસંવાદ, શોર્ય કથાઓ, મધુર સંગીત.યોગ. આસન,સુક્ષમ...

વનસ્પતિઓ પણ અનેક રોગોની ચિકિત્સામાં ઉપયોગી..વાંચો! આપણા વૈદ્ય શું કહે છે..

શાસ્ત્ર કહે છે.. नास्ति द्रव्यं अनौषधम । આ પૃથ્વી ઉપર એક પણ દ્રવ્ય એવું નથી કે જે ઔષધ નથી. પણ આપણી કમબખ્તી એ છે કે...

બનાવો ઘરે જ આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ અને બચાવો પોતાને વાયરસથી..

બનાવો ઘરે આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ અને બચાવો પોતાને વાયરસથી.. તુલસીના પાન 15 થી 20 અથવા એ પ્રમાણે પાવડર. અડધી ચમચી હળદર.. ચપટી...

કોરોનાથી ડરવાની જરૂર નથી. કેમકે ભારતની પાસે છે ! ભારતની પ્રાચીન વિદ્યા એટલે આયુર્વેદ….

કોરોનાથી ડરવાની જરૂર નથી. કેમકે ભારતની પાસે છે ! ભારતની પ્રાચીન વિદ્યા એટલે આયુર્વેદ.... ૬૦ વર્ષથી નીચેની વયનાં કોઈપણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયા વગર ઘરે...

Most Read