Monday, October 2, 2023
Home Bhavnagar

Bhavnagar

આ ઘોડે સવારો 5 દિવસમાં 220 કિમી કાપી તળાજાથી સોમનાથ પહોંચ્યા.

કાઠીયાવાડી ઘોડાઓએ રંગ રાખ્યો: ઘોડે સવારો 5 દિવસમાં 220 કિમી કાપી તળાજાથી સોમનાથ પહોંચ્યા..સામાન્યતઃ ઘોડાઓ 20 થી 25 કિલોમીટર ચાલતા હોય છે પરંતુ કાઠીયાવાડી...

વહીવટી સૂઝ, માણસની પરખ, સત્યને વળગી રહેતાં એવા હતા, સર પ્રભાશંકર પટ્ટણી

મોરબી રાજ્યમાં શિક્ષણ-અધિકારી તરીકે ૧૮૯૪માં જોડાઈને પ્રભાશંકર કામ કરતા હતા. ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનું અચાનક ૧૮૯૬માં ભરયુવાન વયે અવસાન થયું. નવા મહારાજા ભાવસિંહજીએ પોતાના મિત્ર,...

ઉતરાયણ પર ભાવનગરમાં 132 પક્ષીઓની સારવાર કરાઈ, 38 પક્ષીઓના મોત

ઉતરાયણ પર્વ પર છેલ્લા પાંચ દિવસ દરમિયાન અનેક પક્ષીઓ ઘાયલ અને મોતને ભેટ્યા હતા, પરંતુ આનંદનાં આ પર્વમાં પતંગની દોરીઓથી ઉડતા પક્ષીઓની હાલત અતિદયનીય...

વિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.

વિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.  વિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં...

ગોહિલવંશની રાજધાનીઓ

ગોહિલવંશની રાજધાનીઓ.. સેજકજીને રાણોજી, શાહજી અને સારંગજી એ ત્રણ દીકરા હતા, જેમાં પાટવી કુંવર રાણોજી સેજકજીનું અવસાન : થતાં, ઈ.સ. 1290 માં ગાદીએ બેઠા, તેણે...

ભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો

ભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો ઈ.સ. ૧૭૨૩માં અખાત્રીજને સોમવારના ભાવનગરમાં રાજધાની સ્થાપવાનો પ્રસંગ એ ભાવસિંહજીની દીર્ઘદૃષ્ટિના દર્શન કરાવે છે. અનેક કારણોને ધ્યાનમાં રાખીને તેમણે ભાવનગરમાં રાજધાની...

૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો

૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો.. 'ઈ. સ. ૧૯૦૦ એટલે વિ. સં. ૧૯૫૬માં ભાવનગર રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. તે વિ. સં. ૧૯૫૬માં પડેલો તેથી...

સૌરાષ્ટ્રમાં પ્રથમ કોલેજ ભાવનગરમાં તખ્તસિંહજી એ શરૂ કરાવેલ

ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં પ્રથમ કોલેજ શરૂ કરવાનું શ્રેય પણ તખ્તસિંહજીને જાય છે. ઈ.સ. ૧૮૮૪માં તેમણે પોતાના વિશ્વાસ પ્રધાન શામળદાસની સ્મૃતિમાં “શામળદાસ કોલેજ”ની સ્થાપના...

બજરંગદાસ બાપુએ ભાવનગર મહારાજાને મળવાની ના પાડેલી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે જેમનો આશ્રમ હતો, તે બજરંગદાસ બાપા ત્યાગી અને સેવાધર્મી સંત હતા. લોકો સાથે તેઓ ગામઠી ભાષામાં વાત કરતા,...

ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રમાં મીઠા રાજ્ય તરીકે પ્રસિદ્ધ હતું

ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રમાં મીઠા રાજ્ય તરીકે પ્રસિદ્ધ હતું ભાવનગરમાં પણ ભાવનગર રાજ્ય પ્રજાપરિષદના 1939 મે મહિનામાં ભાવનગરમાં મળેલ પાંચમા અધિવેશનમાં શ્રી વલ્લભભાઈ પટેલે જવાબદાર રાજય...

મહાનગરપાલિકાની સાધારણ સભામાં કવિ ત્રાપજકર અને ગુરુજી તખ્તસિંહજી માર્ગના નામકરણને મંજૂરી

કવિ ત્રાપજકર અને ગુરુ તખ્તસિંહજી માર્ગ નામકરણ થશે.. મહાનગરપાલિકાની સાધારણ સભામાં મંજૂરી અપાઈ દુઃખીશ્યામ બાપા સર્કલ અને વળીયા કોલેજ વિસ્તારમાં બંનેનું સન્માન.. મહાનગરપાલિકાની સાધારણ સભામાં કવિ ત્રાપજકર...

હસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા

સૌથી નાની વયના પોલીસ અધિકારી હસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા.. રાજ્યમાં સૌથી નાની ઉંમરના હસન સફિનને ડીવાયએસપી તરીકે ભાવનગર સીટી ખાતે બદલી, માતાએ પારકા કામ...

Most Read