Monday, March 27, 2023
Home Bhavnagar

Bhavnagar

ગોહિલવંશની રાજધાનીઓ

ગોહિલવંશની રાજધાનીઓ.. સેજકજીને રાણોજી, શાહજી અને સારંગજી એ ત્રણ દીકરા હતા, જેમાં પાટવી કુંવર રાણોજી સેજકજીનું અવસાન : થતાં, ઈ.સ. 1290 માં ગાદીએ બેઠા, તેણે...

ભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો

ભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો ઈ.સ. ૧૭૨૩માં અખાત્રીજને સોમવારના ભાવનગરમાં રાજધાની સ્થાપવાનો પ્રસંગ એ ભાવસિંહજીની દીર્ઘદૃષ્ટિના દર્શન કરાવે છે. અનેક કારણોને ધ્યાનમાં રાખીને તેમણે ભાવનગરમાં રાજધાની...

૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો

૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો.. 'ઈ. સ. ૧૯૦૦ એટલે વિ. સં. ૧૯૫૬માં ભાવનગર રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. તે વિ. સં. ૧૯૫૬માં પડેલો તેથી...

ભાવનગરના ઘોઘાના બે ગામમાં ખેતરો ડુંગરોમાં ફેરવાઈ ગયા !

ભાવનગરના ઘોઘાના બે ગામમાં ખેતરો ડુંગરોમાં ફેરવાઈ ગયા ! જીપીસીએલએ કરેલા ઢગલાં જમીનમાં ઘસી ગયા ને બીજી બાજુ જમીન ઉંચકાઈ ગઈ જિલ્લાના ઘોઘા તાલુકાના સુરકા અને...

સૌરાષ્ટ્રમાં પ્રથમ કોલેજ ભાવનગરમાં તખ્તસિંહજી એ શરૂ કરાવેલ

સૌરાષ્ટ્રમાં પ્રથમ કોલેજ ભાવનગરમાં તખ્તસિંહજી એ શરૂ કરાવેલ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં પ્રથમ કોલેજ શરૂ કરવાનું શ્રેય પણ તખ્તસિંહજીને જાય છે. ઈ.સ. ૧૮૮૪માં તેમણે પોતાના...

બજરંગદાસ બાપુએ ભાવનગર મહારાજાને મળવાની ના પાડેલી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે જેમનો આશ્રમ હતો, તે બજરંગદાસ બાપા ત્યાગી અને સેવાધર્મી સંત હતા. લોકો સાથે તેઓ ગામઠી ભાષામાં વાત કરતા,...

ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રમાં મીઠા રાજ્ય તરીકે પ્રસિદ્ધ હતું

ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રમાં મીઠા રાજ્ય તરીકે પ્રસિદ્ધ હતું ભાવનગરમાં પણ ભાવનગર રાજ્ય પ્રજાપરિષદના 1939 મે મહિનામાં ભાવનગરમાં મળેલ પાંચમા અધિવેશનમાં શ્રી વલ્લભભાઈ પટેલે જવાબદાર રાજય...

મહાનગરપાલિકાની સાધારણ સભામાં કવિ ત્રાપજકર અને ગુરુજી તખ્તસિંહજી માર્ગના નામકરણને મંજૂરી

કવિ ત્રાપજકર અને ગુરુ તખ્તસિંહજી માર્ગ નામકરણ થશે.. મહાનગરપાલિકાની સાધારણ સભામાં મંજૂરી અપાઈ દુઃખીશ્યામ બાપા સર્કલ અને વળીયા કોલેજ વિસ્તારમાં બંનેનું સન્માન.. મહાનગરપાલિકાની સાધારણ સભામાં કવિ ત્રાપજકર...

હસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા

સૌથી નાની વયના પોલીસ અધિકારી હસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા.. રાજ્યમાં સૌથી નાની ઉંમરના હસન સફિનને ડીવાયએસપી તરીકે ભાવનગર સીટી ખાતે બદલી, માતાએ પારકા કામ...

ભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ ! જુવો વિડીઓ!

ભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ.. જુવો વિડીઓ કેવી રીતે બનાવશો માટીના ગણેશ..“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ..!!” આવા અનેકવિધ નારા સાથે...

ધારીના મોરઝર ગામમાં ગત મોડી રાત્રે સિંહનુ ટોળું ઘૂસી આવ્યું…

ધારીમા મોરઝર ગામમાં ગત મોડી રાત્રે સિંહનુ ટોળું ઘૂસી આવ્યું, રસ્તે રઝળતા પશુઓ વરસાદને કારણે ગામના બસસ્ટેન્ડમાં બેઠા હતા. પશુઓને જોઈને સાવજોનું ટોળું તેમના પર...

ભાવનગરની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ ને પાર…

ભાવનગરની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ ને પાર પહોંચી ગણતરીના કલાકોમાં ધસમસતા પાણી નો પ્રવાહ ડેમની ફલક સપાટી સર કરશે, ગણતરીના...

Most Read