ભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..
ભાવનગર - સ્ટડીફાય એ કેન્ટેક ઈન્ડિયા અને અચિંત્ય લેબ્સનું ઓનલાઇન ઇ-લર્નિંગ માટેની મુખ્ય પ્રોડક્ટ છે. કેન્ટેક ઈન્ડિયાના માલિક દેવર્શભાઈ પંડ્યા અને અચિંત્ય લેબ્સના માલીક...
સૌરાષ્ટ્રના કાશી ગણાતા સિહોરમાં આવેલી ઐતિહાસિક શ્રી ગૌતમ ગુફા જોવા જેવી…
અજીતસિંહ વાજા ભાઈએ કહેલ વાત મુજબ શ્રી નાના સાહેબ પેશ્વા ૧૮૫૭ના વિપ્લના મહાન ક્રાંતિકારી લડાઈ યોદ્ધા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોના મિલનનું એક ઐતિહાસીક...
1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું, ત્યારે ભાવનગરના મહારાજાએ ભેટમાં આપેલ ‘કબૂતર’ નો હતો સિંહફાળો…
મોટું રહસ્ય ખૂલ્યું, 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના આ શહેરના ‘કબૂતર’ નો હતો સિંહફાળો... ઈ.સ. ૧૯૬૨માં દગાબાજ ચીને ભારત પર આક્રમણ કર્યું...
ભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય..
ધાવડી માંતાજીનાં મંદિરની આજુબાજુ ના વિસ્તાર અને ત્યાં આવેલ ગામ મેલકડીગામના વિસ્તારમાં કુદરતી સૌન્દર્ય સોળે કળા જાને ચોમાસામાં ખીલી ઉઠી ના હોય અને જાણે...
ભાવનગર સ્ટેટના એક એવા મહારાજાની વાત.. કે જેમને પોતાના મહેલને ભવ્ય બનાવવાને બદલે સૌથી વધુ બજેટ હોસ્પીટલમાં વાપર્યું!
ભાવનગરની સર.ટી.હોસ્પિટલ કે જે મહારાજા સાહેબ સર તખ્તસિંહજીએ ભાવનગરની પ્રજાના હિત માટે બનાવેલી છે. અને બીજી બાજુ ભાવનગરનો પેલેસ એટલે નિલમબાગ પેલેસ, પણ આ પેલેસમાં...
રોગ પ્રતિકારક શક્તિ આયુર્વેદની દ્રષ્ટિએ કેમ વધારવી ! તેની એક શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ભાવનગરમાંથી બની..
શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ - ।। स्वस्थस्य स्वास्थ्य रक्षणं ।। રોગ પ્રતિકારક શક્તિ આયુર્વેદની દ્રષ્ટિએ કેમ વધારવી તેની એક ડોક્યુમેન્ટરી ભાવનગરમાંથી બનાવવામાં આવી... હાલમાં આપણો દેશ અને...
બાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ ! ભાવનગર શહેરમાં જ આવેલું રમણીય સ્થળ એટલે રવેચીમાં મંદિર..
ભાવનગરમાં હવાઇ માર્ગે આવનાર મહેમાનનું પ્રવેશ દ્વાર એરપોર્ટ રોડ પર આવેલ છે. વળી ભાવનગરના આ તળાવ પાસે આઉટર રીંગરોડ પણ પસાર થઇ રહ્યો છે.. તેવા...
ગુજરાતમાં ભાવનગર ખાતે રેલવેનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ બનાવાયું છે…
જેમાં ૧૦૦ વર્ષ પહેલા વપરાતી ટ્રેનોના એન્જિન સહિતની 300 થી પણ વધુ એન્ટિક ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મૂકાઇ છે. ગુજરાતમાં રેલવેનો ઇતિહાસ લોકો જોઇ અને જાણી શકે...
સતત અપડેટ રહેતું આપણું ભાવનગર સોશિયલ મીડિયા ગ્રુપ, લોક ડાઉન દરમિયાન સૌને ઉપયોગી બન્યું…
આપણુ ભાવનગર ગ્રુપે પોતાના સોશિયલ મીડિયા નેટવર્કનો કર્યો સદુપયોગ ! હાલમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મીઓ, તેમજ...
ભાવેણાની વસ્તીને સ્વચ્છ ઓક્સિજન આપતુ, અને શહેરની વચ્ચે રોનક વધારતુ, વિકટોરિયા પાર્કનો આજે છે, જન્મ દિવસ !
રાજ્યના મહાનગરોની વચ્ચે આવેલું એક માત્ર શહેરી જંગલ : ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક.. ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક 202 હેક્ટરમાં ફેલાયેલ, આ શહેરી જંગલને નેશનલ પાર્ક તરીકે...
કૃષ્ણકુમારસિહંજીએ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયતના દર્શન આપણને કરાવ્યા છે. તેમણે કોઈ ક્ષેત્ર ભાવનગરના વિકાસ માટે છોડયું નથી.
ભાવનગર રાજ્યના અહોભાગ્ય કે ૧ વારમાં રાજરત્ન મહામાનવ કૃષ્ણકુમારસિંહજી મળ્યા અને આ રત્નએ પોતાના સંપૂર્ણ જીવનકાળમાં પ્રજાના કલ્યાણ માટે વિવેકતા સભર ઉત્તમ નિર્ણયો લીધા...
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ખુમારી : એક પથ્થર મારનારને સજાને બદલે આપ્યા મુઠી ભરીને સોના મહોર….
એક રસપ્રદ કીસ્સો દરેક ભાવનગરીને જાણવો જરૂરી છે. એક દિવસ મહારાજા પોતાના મહેલના બગીચામાં ફરતા હતા. ત્યારે બાર માર્ગ પરથી નીકળેલા વટે માર્ગને ખૂબજ ભૂખ...