કોરોના વેક્સીનને લઈને ભાવનગર આંખના સર્જન જગદીપ કાકડીયાનો મોટો દાવો..
સમગ્ર વિશ્વ આજે કોરોના ને નાશ કરવા માટેની વેકસીન શોધવા માં લાગી પડ્યું છે. વિશ્વની મહાસત્તાના હાથમાં પણ હજુ કોઈ આશા જગાવે તેવી શોધ...
આપણું ભાવનગર ફેસબુક પેજ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગરના આયુર્વેદ વૈદ્ય આવે છે રોજ ફેસબુક પર લાઈવ..
આપણું ભાવનગર ફેસબુક પેજ પર લોકલોક ડાઉન દરમ્યાન સાહિત્યકાર, ફિલ્મ એક્ટર, સિંગર અને હાસ્યકારને ફેસબુકમાં લાઈવ કર્યા બાદ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગરના આયુર્વેદ...
સરદાર પટેલની હત્યા કરવા આવેલ શખ્શો સામે ઢાલ બની ગયા આ વિર શહિદ્ બચુભાઇ પટેલ અને વિર શહિદ જાદવજી મોદિ..
વિર શહિદ્ બચુભાઇ પટેલ, વિર શહિદ જાદવજી મોદિ, ભાવનગર, ૧૪ મે ૧૯૩૯ - શહિદ્ દિવસ નિમિત્તે.. 562 દેશી રજવાડાંઓનાં ત્યાગ અને બલિદાનથી જોડાણ કરીને અખંડ...
ભાવનગર મહારાજની એક વાત. ! નિલમબાગના લોકરનુ તાળું અને વફાદાર મુબારક…
એક ઊંચા પડછંદ અને જેની આંખમાં ખુમારી છે તેવા પડછંદ યુવાનને ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં કાનમાં શબ્દો અથડાયા.. ગામડાનાં ડુંગરમાં બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના...
ભાવનગરને પ્લાઝમાં થેરાપી સંશોધન અંગે મળી મંજૂરી..
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ભાવનગર જિલ્લાને પ્લાઝમાં થેરાપી અંગે સંશોધનની મંજૂરી અપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા આઈ.સી.એમ.આર પાસે ભાવનગર જિલ્લાને પ્લાઝમાં થેરાપી...
હાલમાં લોકડાઉનના સમયમાં ઓનલાઈન લગ્ન કરવાની સીઝન ચાલી છે, ત્યારે ભાવનગરના આ યુવાને કર્યા ઓનલાઈન લગ્ન !..
જ્યારે લોકો લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સીન્ગના નિયમોનું ઉલ્લંઘન કરીને બહાર જવા નીકળી જાય છે, તેવા સમયમાં ભાવનગરના આ નવયુગલે ઓનલાઇન લગ્ન કરીને આ સમાજ...
તળાજાના દિહોર સ્થિત આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યની કોરોના વોરિયર્સ તરીકે નિમણુંક..
કોરોનાની મહામારી રાજ્યમાં વધી રહી છે. તેની વચ્ચે આયુર્વેદ પદ્ધતિ મુજબ સારવાર થઈ શકે છે. તેવી સતત આયુર્વેદાચાર્યોની માંગ હતી. જેમા રાજ્ય સરકાર અને આયુષવિભાગ...
ભાવનગરની આ ચાર વર્ષની બાળાએ કોરોના પર જીત મેળવી..
4 વર્ષની બાળાએ કોરોનાને પરાસ્ત કર્યો, પિતા બાઇક પર બાળા સાથે હોટસ્પોટ વિસ્તારમાં આવન-જાવન કરતા ચેપ લાગ્યો હતો.. પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આઇસોલેશન...
ચમત્કાર ! ભાવનગરમાં ૮ માસનનું બાળક તેમજ ૯૨ વર્ષના વૃદ્ધ કોરોના મુક્ત, એક પોઝીટીવ મહિલાની સફળ પ્રસુતિ..
ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલના તબીબો કોરોના મહામારી સામે જે લડત આપી રહ્યા છે એ ખરેખર અભૂતપૂર્વ છે. હજી થોડા સમય પહેલા જ ૯૨ વર્ષના...
હેપ્પી બર્થ ડે ભાવનગર, ભાવનગરનો સ્થાપના દિવસ ! હા આજે છે, ભાવનગરનો જન્મ દિવસ, તો ચાલો ભુતકાળમા એક ડોકિયુ કરિએ…
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી ગોહિલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે.. આજનું જે ગોળ બજાર છે, ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું. ભાવનગરના...
ભાવનગરના મહારાજશ્રી કૃષ્ણકુમારસિંહજીના લગ્ન તા. ૨૨/૪/૧૯૩૧એ જાહો જલાલી થી ઉજવાયા હતા, વાંચો! લગ્નમાં કેવી કેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી ..
મહારાજશ્રી કૃષ્ણકુમારસિંહજીની સગાઇ તા.૧૮/૦૯/૧૯૩૦ ના દિવસે ગોંડલના યુવરાજ શ્રી ભોજરાજસિંહજીના ચોથા નંબરના રાજકુમારી વિજ્યાબા સાથે થઈ હતી, અને લગ્ન તા. ૨૨/૪/૧૯૩૧ને બુધવારે વિક્રમ સંવત...
“આપણું ભાવનગર” ફેસબુક પેજ પર લોકડાઉન દરમ્યાન શરુ થયો, લાઇવ એપિસોડ ! જેમાં નવા નવા કલાકાર, સાહિત્યકાર, એક્ટર, વક્તા, સિંગર અને હાસ્યકાર આવે છે...
આપણું ભાવનગર ફેસબુક પેજ પર લોકલોક ડાઉન દરમ્યાન રોજ આવે છે, નવા કલાકારો, સાહિત્યકાર, એક્ટર, સિંગર અને હાસ્યકાર... ભાવનગર : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર...