અભિનેતા સંજય દત્ત ફેફસાંના કેન્સરથી પીડિત છે અને આવી માહિતી મળી રહી છે કે કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુકયુ છે…
અભિનેતા સંજય દત્ત ફેફસાંના કેન્સરથી પીડિત છે અને આવી માહિતી મળી રહી છે કે કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુકયુ છે. મંગળવારે રાત્રે સંજૂના નજીકના મિત્રએ...
સુશાંતસિંહ રાજપૂત કેસ! કેલિફોર્નિયામાં લાગ્યા બોર્ડ ! ન્યાય અપાવવાની વાત છેક અમેરિકા સુધી પહોંચી..
આખા દેશમાં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. એક્ટરના પિતાએ પટનામાં કેસ ફાઈલ કરીને રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર...
અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટ્વિટર પર આપી છે.
મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘વચન વચન હોય...
સુશાંત કેસની હવે થશે CBI તપાસ.. કેન્દ્રએ બિહાર સરકારની અરજી મંજૂર કરી, પટનાથી મુંબઈ કેસ ટ્રાન્સફરની રિયાની અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલુ
સુશાંત કેસની હવે થશે CBI તપાસ.. કેન્દ્રએ બિહાર સરકારની અરજી મંજૂર કરી, પટનાથી મુંબઈ કેસ ટ્રાન્સફરની રિયાની અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલુ.. રિયા અને સુશાંત...
સોનુ સૂદને Twitter પર જાણ કરી અને તેલંગાણાના યદાદરી જિલ્લાના 3 બાળકોને તેમના માતા પિતા ગુમાવ્યા બાદ દત્તક લીધા..
રાજેશ કરણમના નામના યુઝરે સોનુ સૂદને લખીને ટ્વિટ કર્યું છે, "સોનુસુદ આ ત્રણ બાળકોએ તેમના માતાપિતાને યદાદ્રી ભુવનાગીરી જિલ્લા તેલંગાનાથી ગુમાવ્યા હતા, અને આ...
સિંહનું ટોળું માંસ ખાતું હતું અને ખાતા ખાતા કર્યો હુમલો, અને બન્યું કઈક આવું કે! અમિતાભ બચ્ચને પણ કર્યો વિડીયો સેર અને પછી કહ્યું...
સિંહનું ટોળું માંસ ખાતું હતું અને ખાતા ખાતા કર્યો હુમલો, અને બન્યું કઈક આવું કે! અમિતાભ બચ્ચને પણ કર્યો વિડીયો સેર અને પછી કહ્યું...
જાણો! રણવીરથી લઈને રેખા સુધીના આ સ્ટાર્સના અસલી નામ અને અટક…
બોલિવૂડના અનેક સ્ટાર એવા છે જે લોકોમાં નામ અને સરનેમ બંને સાથે ફેમસ છે, પણ એવાં અનેક સ્ટાર છે જે તેમની સરનેમનો ઉપયોગ કરતાં...
દેશનાં 211 પ્રસિદ્ધ ગાયકોએ તૈયાર કર્યુ એક ગીત, પીએમ મોદીએ પણ કરી પ્રશંસા..જયતુ જયતુ ભારતમ….
કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ નિર્ણયથી અર્થવ્યવસ્થાને આંચકો લાગ્યો છે અને ગરીબ-મજૂરો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. હજારો...
બાહુબલી એક્ટર ભલ્લાલ દેવ ટૂંક સમયમાં પરણી જશે…
હાલ દરેક બાલિવુડ સ્ટાર્સ લોકડાઉનમાં પોતપોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે ત્યારે પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનાર સાઉથ ફિલ્મ્સના એક્ટર...
ઈરફાન ખાનને કેન્સર જેવી ગંભીર બીમારીથી તેમનું મૃત્યુ થયું હતું, પત્ની અને બાળકો માટે મૂકી ગયા આટલા કરોડની પ્રોપર્ટી.
એક્ટર ઈરફાનખાનનું 29 એપ્રિલે મુંબઈની હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. 53 વર્ષનાં ઈરફાન લાંબા સમયથી ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. ઈરફાનની આમ...
બીમારીએ ઈરફાનનો પીછો છોડ્યો નહીં અને માત્ર 53 વર્ષની વયે જ એણે આપણને અલવિદા કહી દીધું…જાણો ! કેટલીક વાતો…
વર્લ્ડ સિનેમામાં ભારતનો ચહેરો ગણાતા અત્યંત ઉમદા અભિનેતા ઈરફાન ખાને 53 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ઈરફાન છેલ્લાં બે વર્ષથી ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સર સામે...
“આપણું ભાવનગર” ફેસબુક પેજ પર લોકડાઉન દરમ્યાન શરુ થયો, લાઇવ એપિસોડ ! જેમાં નવા નવા કલાકાર, સાહિત્યકાર, એક્ટર, વક્તા, સિંગર અને હાસ્યકાર આવે છે...
આપણું ભાવનગર ફેસબુક પેજ પર લોકલોક ડાઉન દરમ્યાન રોજ આવે છે, નવા કલાકારો, સાહિત્યકાર, એક્ટર, સિંગર અને હાસ્યકાર... ભાવનગર : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર...