જેવું વિચારશો તેવુ બનશો કારણકે સંકલ્પથી જ સૃષ્ટિ બને છે. અને મનુષ્યની ઓળખ તેના કર્મોથી થાય છે.
જેવું વિચારશો તેવુ બનશો કારણકે સંકલ્પથી જ સૃષ્ટિ બને છે. અને મનુષ્યની ઓળખ તેના કર્મોથી થાય છે. તમે જે વિચારશો જેમકે તમે એવું વિચારશો...
ભાગુડામાં આઈ શ્રી માં મોગલ છે ! બિરાજમાન.. જાણો ! તેમના ચમત્કારો અને ઐતિહાસિક કથાઓનો ઇતિહાસ..
આઈ શ્રી માં મોગલનું મંદિર ભાવનગરના મહુવા તાલુકામાં ભાગુડા ગામે વર્ષો જૂનું પ્રાચીન ઇતિહાસ ધરાવતુ માતાજીના આ સ્થાનનુ ઘણું મહત્વ રહેલુ છે. મંદિર પ્રકૃતિના...
જાણો નાડાછડી બાંધવાની સાચી રીત અને તેને બાંધવાનું મહત્વ શું છે?
નાડાછડી બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમજ માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. બ્રહમાની કૃપાથી કીર્તિ વિષ્ણુની અનુકંપાથી રક્ષા બળ મળે છે. શિવ...
માં આશાપુરાનું મંદિર – 600 વર્ષ જુનું કચ્છ સ્થિત માતાના મઢનો સુંદર ઈતિહાસ..
કચ્છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે 80 કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં 600 વર્ષમાં કચ્છ ના લોકોની આસ્થામનું જીવંત...
વાસ્તુશાસ્ત્ર મુજબ આ રીતે તમારા ઘરમાં રાખો તસ્વીરો…
ઘરમાં તસ્વીર લગાવવાથી ઘર સુંદર લાગે છે અને જોવામાં એમ લાગે કે ઘરમાં કઈક જીવ છે ખરુંને? આપણે ઘરમાં જેવા ચિત્રો રાખીએ તેનો પ્રભાવ...
બાબા અમરનાથની કથા અને યાત્રાની સંપૂર્ણ માહિતી અચૂક વાંચજો અને શેર કરજો.. જાણો સંપૂર્ણ કથા..
અમરનાથ ગુફા ભગવાન શિવના તીર્થ સ્થળો પૈકી ખૂબ જ પ્રખ્યાત છે. આજે અમે અહીં જણાવી રહ્યા છીએ તે ગુફાની કથા અને તે કથાના રહસ્ય...
રાંદલમાંના લોટા શા માટે તેડાવામાં આવે છે? જાણો કારણ અને ઇતિહાસ..
આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી. વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી રૂપે અવતરેલાં રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ...
કોઈને પણ કહ્યા વિના તમારા ઘરના મુખ્ય દરવાજા પર રાખી દો આ વસ્તુ, અચાનક થશે ધનલાભ
મિત્રો , વર્તમાન સમય મા નાણા એ મનુષ્ય ના જીવન ની એવી અગત્ય ની જરૂરીયાત બની ગઈ છે કે જે વ્યક્તિ પાસે પુરતા નાણા...
જો તમે મુશ્કેલીઓમાં હોવ તો શનિદેવના મંદિરની બહાર રાખી દો, આ ખાસ વસ્તુ, મુશ્કેલીઓ ભાગશે ઉંધા પગે…
જો તમે પણ તમારા જીવનમાં કોઈ મુશ્કેલીથી પરેશાન છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટેનો સાચો...
આ મંત્રનો જાપ કરવાથી બદલાઈ જશે માત્ર ૧૫ મિનીટમા તમારી કિસ્મત..
અત્યારે હિન્દુ ધર્મમા આ મંત્રોનુ ખૂબ જ મહત્વ હોય છે અને એવી માન્યતા છે કે મંત્ર જાપ વગર અત્યારે હિન્દુ ધર્મમા કોઇ પણ શુભ...
નાળિયેલના આ ચમત્કારિક ઉપાયો જાણો તમારા જીવનની સમસ્યાઓ માંથી છુટકારો અપાવશે.
હિંદુ ધર્મમાં નારીયેર ને માન સન્માન થી જોવામાં આવે છે. નાળિયેર આયુર્વેદિકની દ્રશ્થિએ પણ ફાયદા કારક છે. આજે અમે નારીયેલના થોડા ચમત્કારિક ઉપાયો જાણવીશું...
વાંચો માં મેલડીની ઉત્પતિ પાછળ રહેલી છે આ ભવ્ય કથા..જો ન જાણતા હોવ તો જાણી લો
સામાન્ય રીતે આપણા હિંદુ ધર્મમાં દરેક પરીવારના લોકો કુળદેવીની આરાધના કરતા જોવા મળે છે. અને દરેક પરિવાર ની રક્ષા અનેક પેઢીઓથી તે પરીવારના કુળદેવી...