નવરાત્રિનો બીજો દિવસ: આજે આ રીતે કરો બ્રહ્મચારિણી માતાની આરાધના, મળશે અત્યંત શુભ ફળ!
શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી...
તમે આ નવરાત્રિમાં ગરબા રમી શકશો કે નહીં?
ગુજરાતમાં હાલ કોરોના કેસ સરકારના માથાના દુખાવા સમાન બની ગયા છે. તેવામાં આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત નવરાત્રિને...
ભારતમાં પતંગ ઊડાડવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો.. મકરસંક્રાંતિની રસપ્રદ અને અજાણી વાતો..
ઉતરાયણ આવી રહી છે ત્યારે પતંગ રસિયાઓ આકાશને રંગબેરંગી પતંગોથી શણગારવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે, ત્યારે આવો જાણીએ કે મકરસંક્રાંતિ વિશેની અમુક...
અસત્ય પર સત્યની જીતનો પ્રતીક એવી હોળી. જાણો!! હોળિકા પૂજન અને તેનું મહત્વ…
અસત્ય પર સત્યની જીતનો પ્રતીક એવો હોળીનો તહેવાર આવી રહ્યો છે. સામાન્ય રીતે હોળી પૂનમમાં દિવસે ઉજવવામાં આવે છે. હોળિકા દહનને દિવસે ભદ્રા હોવાથી દર...