Saturday, June 10, 2023
Home Health

Health

શા માટે થાય છે? ચહેરા પર ખીલ, જાણો! તેનું કારણ અને ઉપચાર

ખીલ મટાડવા ઉપચાર દૂધની મલાઈમાં મીઢળ ઘસીને ખીલ પર લગાવો. મૂળાનાં પાનનો રસ ખીલ પર ચોપડો,જાંબુના ઠળિયાનો રસ પાણીમાં ઘસી ખીલ પર લગાવો. યફળને...

શા માટે આવે છે હેડકી? શું કોઈ બીમારોનો આપે છે સંકેત? જાણો કારણ અને તેનો ઉપચાર

હેડકી એ કોઈપણ વ્યક્તિ માટે સામાન્ય બાબત છે. વડીલો કહે છે કે જ્યારે કોઈ આપણને યાદ કરે છે ત્યારે હેડકી આવે છે. આ કહેવત...

જો તમને પણ પેશાબની આ તકલીફો હોય તો જાણી લો તેનાં ઘરેલું ઉપચાર!

પેશાબની તકલીફો... ૧. એક ચમચો ગોખરૂ ચૂર્ણ, સવા કપ પાણીમા પલાળી સવારે ઉકાળી અર્ધો કપ રહે એટલે ઉતારી ગાળીને પી જવું. (નરણા કોઠે ૧૫ દિવસ...

લીમડાનો મોર ખાવાના ફાયદા

ચૈત્ર મહિનામાં આઠ દિવસ લીમડાનાં પાન ખાઓ ને બારે માસ સ્વસ્થ રહો. ચૈત્ર માસમાં સ્વસ્થ વ્યક્તિઓએ પણ ચૈત્ર સુદ એકમ થી નોમ સુધી એમ...

આજથી જ ચાલુ કરી દો! બીટ ખાવાનું અને જાણી લો! આ ચાર તેનાં મુખ્ય ફાયદા!

બીટમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા હોય છે. બીટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. બીટનું શાક, સલાડ અને જ્યૂસ બનાવીને ડાયટમાં શામેલ કરી શકાય છે. શરીરને...

માટલાનાં પાણી પીવાના ફાયદા છે! અઢળક, તો જાણો ક્યાં ક્યાં રોગમાં કરે છે, ફાયદો!

પીવાલાયક પાણી શરીરના પીએચ સ્તરને સંતુલિત કરે છે અને તેનું પાણી પીવાથી વાસણના કુદરતી ખનિજ શરીરમાં પહોંચે છે. આયુષ મંત્રાલયની નેશનલ આયુર્વેદ યુનિવર્સિટીના પ્રોફેસર...

શું તમારા મોઢામાંથી વાસ આવે છે? અને દાંત હલે છે? તો આ રીતે બનાવો ઘરે જ પાવડર!

મોંમાથી વાસ આવવી અને દાંત નબળા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. મોટાભાગે આ આપણી લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલ હોય છે. મોંમાથી...

લીલા ચણા ખાવાથી મળે છે, અનેક ફાયદા, આ રીતે કરશો સેવન તો બીમારીઓ રેહશે દૂર!

લીલા ચણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખાસ તો જયારે લીલા ચણા પલાળીને ખાવામાં આવે ત્યારે વધુ ફાયદો થાય છે. તેને પલાળવા માટે, તેને...

જો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો સાવધાન!

જો તમે પણ પેશાબ ને રોકી રાખતા હોય, તો થઇ જજો સાવધાન! ઘણી વખત આપણે ઓફિસમાં કામ કરતા હોઇએ કે ક્યાક બહાર ગયા હોઇએ...

બદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો ?

બદલાતી ઋતુ સાથે ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન છો ? બદલાતી ઋતુ સાથે, મહિલાઓ ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન રહે છે, જે ખરાબ દેખાતી જ નથી,...

તાંબાનું પાણી છે અમૃત સમાન

તાંબાનું પાણી છે અમૃત સમાનઆયુર્વેદના કહેવા પ્રમાણે, પાણી વગર જીવન મુશ્કેલ છે, વિજ્ઞાન કહે છે દિવસ દરમિયાન 2 લિટરથી વધુ પાણી પીવું જોઈએ. તમે...

શિયાળામાં શરદીને કારણે નાક બંધ થઈ જાય

શિયાળામાં શરદીને કારણે નાક બંધ થઈ જાય શિયાળાની શરૂઆત થાય કે તરત નાક બંધ થવું, ગળામાં દુખાવો, ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આવી...

Most Read