1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું, ત્યારે ભાવનગરના મહારાજાએ ભેટમાં આપેલ ‘કબૂતર’ નો હતો સિંહફાળો…
મોટું રહસ્ય ખૂલ્યું, 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના આ શહેરના ‘કબૂતર’ નો હતો સિંહફાળો... ઈ.સ. ૧૯૬૨માં દગાબાજ ચીને ભારત પર આક્રમણ કર્યું...
ભાવનગર સ્ટેટના એક એવા મહારાજાની વાત.. કે જેમને પોતાના મહેલને ભવ્ય બનાવવાને બદલે સૌથી વધુ બજેટ હોસ્પીટલમાં વાપર્યું!
ભાવનગરની સર.ટી.હોસ્પિટલ કે જે મહારાજા સાહેબ સર તખ્તસિંહજીએ ભાવનગરની પ્રજાના હિત માટે બનાવેલી છે. અને બીજી બાજુ ભાવનગરનો પેલેસ એટલે નિલમબાગ પેલેસ, પણ આ પેલેસમાં...
શિવમંદિર જે 14મી સદીમાં બનાવવામાં આવેલું અને છે રહસ્યોથી ભરપૂર, જાણો ક્યાં કારણે નથી મંદિરને શિખર ?
ભિલાઇ, છત્તીસગઢ: આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્ય તર્ક અને વિજ્ઞાનથી પર હોય છે. તો કેટલાક રહસ્ય દંતકથામાં જીવિત હોય છે. આ...
બાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ ! ભાવનગર શહેરમાં જ આવેલું રમણીય સ્થળ એટલે રવેચીમાં મંદિર..
ભાવનગરમાં હવાઇ માર્ગે આવનાર મહેમાનનું પ્રવેશ દ્વાર એરપોર્ટ રોડ પર આવેલ છે. વળી ભાવનગરના આ તળાવ પાસે આઉટર રીંગરોડ પણ પસાર થઇ રહ્યો છે.. તેવા...
ગુજરાતમાં ભાવનગર ખાતે રેલવેનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ બનાવાયું છે…
જેમાં ૧૦૦ વર્ષ પહેલા વપરાતી ટ્રેનોના એન્જિન સહિતની 300 થી પણ વધુ એન્ટિક ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મૂકાઇ છે. ગુજરાતમાં રેલવેનો ઇતિહાસ લોકો જોઇ અને જાણી શકે...
ભાવેણાની વસ્તીને સ્વચ્છ ઓક્સિજન આપતુ, અને શહેરની વચ્ચે રોનક વધારતુ, વિકટોરિયા પાર્કનો આજે છે, જન્મ દિવસ !
રાજ્યના મહાનગરોની વચ્ચે આવેલું એક માત્ર શહેરી જંગલ : ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક.. ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક 202 હેક્ટરમાં ફેલાયેલ, આ શહેરી જંગલને નેશનલ પાર્ક તરીકે...
કૃષ્ણકુમારસિહંજીએ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયતના દર્શન આપણને કરાવ્યા છે. તેમણે કોઈ ક્ષેત્ર ભાવનગરના વિકાસ માટે છોડયું નથી.
ભાવનગર રાજ્યના અહોભાગ્ય કે ૧ વારમાં રાજરત્ન મહામાનવ કૃષ્ણકુમારસિંહજી મળ્યા અને આ રત્નએ પોતાના સંપૂર્ણ જીવનકાળમાં પ્રજાના કલ્યાણ માટે વિવેકતા સભર ઉત્તમ નિર્ણયો લીધા...
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ખુમારી : એક પથ્થર મારનારને સજાને બદલે આપ્યા મુઠી ભરીને સોના મહોર….
એક રસપ્રદ કીસ્સો દરેક ભાવનગરીને જાણવો જરૂરી છે. એક દિવસ મહારાજા પોતાના મહેલના બગીચામાં ફરતા હતા. ત્યારે બાર માર્ગ પરથી નીકળેલા વટે માર્ગને ખૂબજ ભૂખ...
આ તો કેવો રહસ્યમય કિલ્લો! જ્યાં રાજાએ જ ખુદ કાપી નાખ્યું હતું રાણીનું માથું…
ભારતમાં રાજાઓના ઘણા કિલ્લાઓ છે, જે પોતાનામાં એક અનોખુ રહસ્ય ધરાવતા હોય. કિલ્લાઓ ભારતના ગૌરવ તરીકે જાણીતા છે. કિલ્લાઓમાં કેટલીક એવી રહસ્યમય વસ્તુઓ છે...
ભાવનગર મહારાજની એક વાત. ! નિલમબાગના લોકરનુ તાળું અને વફાદાર મુબારક…
એક ઊંચા પડછંદ અને જેની આંખમાં ખુમારી છે તેવા પડછંદ યુવાનને ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં કાનમાં શબ્દો અથડાયા.. ગામડાનાં ડુંગરમાં બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના...
આજે મહારાણા પ્રતાપજીની જયંતિ છે ત્યારે..મહારાણા પ્રતાપ વિશે થોડી રસપ્રદ જાણકારી મેળવીએ…
મહારાણા પ્રતાપ વિશે થોડી રસપ્રદ જાણકારી.. મહારાણા પ્રતાપ નું વજન ૧૧૦ કિલો અને લંબાઈ 7.5” હતી.. મહારાણા પ્રતાપ એક જ જાટકા માં ઘોડા સમેત દુશ્મન સૈનિક...
હેપ્પી બર્થ ડે ભાવનગર, ભાવનગરનો સ્થાપના દિવસ ! હા આજે છે, ભાવનગરનો જન્મ દિવસ, તો ચાલો ભુતકાળમા એક ડોકિયુ કરિએ…
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી ગોહિલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે.. આજનું જે ગોળ બજાર છે, ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું. ભાવનગરના...