Wednesday, September 27, 2023
Home Lokdown

Lokdown

કોરોનાવાઇરસ/ કેન્દ્ર સરકારને પગલે રાજ્ય સરકારનો નિર્ણય, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ વેતનમાં 30%નો કાપ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કોરોનાની મહામારી સામે લડવા ના ખર્ચ ના સંદર્ભમાં બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ...

લોક ડાઉનમાં ! ભાવનગરમાં થાપનાથ મહાદેવ મંદિરેથી દેખાઈ રહી છે, માળનાથની ડુંગરમાળા..

ભાવનગર શહેર અને જિલ્લામાં માર્ગો પર દોડતા ૮ લાખ વાહનો અને કારખાનાઓમાં હાલ લોકડાઉનના કારણે બંધ હોઈ ભાવનગરમાં થાપનાથ મહાદેવ મંદિરેથી માળનાથ મહાદેવની પર્વતમાળા...

લોકડાઉન ! ભાવનગરમાં એક ગામના સરપંચની ખાનદાની અને ખુમારી ! વ્યાજે પૈસા લઇ ગરીબોને ખાવાનું આપ્યું..

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં લગભગ 3000ની વસ્તી ધરાવતું તાવેડા નામનું એક ગામ છે.. આ ગામના સરપંચ શ્રી દાનાભાઈ આહીરે લોકડાઉનના આ સમયમાં પોતાના ગામના ગરીબ...

Most Read