Saturday, December 2, 2023
Home Story

Story

ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટની ૧૭૭૭ જગ્યાઓ માટે ભરતી

ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1777 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે....

દાંતના દુખાવા માટે ઉપયોગી ઘરગથ્થુ ઉપાય દુખાવામાં જલ્દી રાહત મેળવવા માટે તમે આ ઉપાયની મદદ લઈ શકો છો.

દાંતના દુખાવા માટે ઉપયોગી ઘરગથ્થુ ઉપાય ગમે તેટલું દુઃખાવો હોય, વ્યક્તિ પરેશાન થઈ જાય છે અને જ્યારે દાંતમાં દુખાવો થાય છે ત્યારે તેને સહન...

આનંદો / કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, DAમાં કર્યો 4%નો વધારો, આ તારીખથી લાગુ થતાં એરિયર પણ મળશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટમોંઘવારી ભથ્થામાં ચાર ટકા જેટલા વધારાને મંજૂરીની મહોર, મોંઘવારી ભથ્થામાં હવે 38% ને બદલે 42% કરી દેવામાં, મોંઘવારી વચ્ચે...

તમારા વાહનનો મેમો [ચલણ] ફાટ્યો છે કે નહી? જુઓ ઓનલાઈન

ભારત સરકારે ટ્રાફિક સેવાઓને અનુકૂળ, સરળ, અસરકારક દેખરેખ તેમજ સામાન્ય લોકો માટે પારદર્શક બનાવવા માટે આ પ્રક્રિયાનો અમલ કર્યો છે. ટ્રાફિક ઇ-ચલણ સામાન્ય રીતે...

23 માર્ચ એટલે શહીદ દિવસ.

આજે દેશના એ વીર જવાનોને યાદ કરવાનો દિવસ છે જે દેશ માટે એમની યુવાનીમાં શહીદ થઈ ગયા હતા. આજે PM મોદી સહિત આખો દેશ...

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: છેલ્લી તારીખ – 14/04/2023

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 : હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સિવિલ જજની 193 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત...

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023: એપ્રેન્ટીસ ની 5,000 જગ્યાઓ પર ભરતી જાહેર

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એ એપ્રેન્ટીસની પાંચ હજાર પોસ્ટ માટે નવી ભરતી જાહેરાત બહાર પાડી છે. આ ભરતી...

માટલાનાં પાણી પીવાના ફાયદા છે! અઢળક, તો જાણો ક્યાં ક્યાં રોગમાં કરે છે, ફાયદો!

પીવાલાયક પાણી શરીરના પીએચ સ્તરને સંતુલિત કરે છે અને તેનું પાણી પીવાથી વાસણના કુદરતી ખનિજ શરીરમાં પહોંચે છે. આયુષ મંત્રાલયની નેશનલ આયુર્વેદ યુનિવર્સિટીના પ્રોફેસર...

ઉનાળામાં તરબૂચ ખાવાથી થાય છે! ઘણા ફાયદા, જાણી લો!

તરબૂચ ખાવાના ફાયદા: ઉનાળો આવે એટલે કાળઝાળ ગરમી અને લૂ ની શરુઆત થઇ જતી હોય છે. એવામા શરીરમા પાણીનુ પ્રમાણ જાળવી રાખવુ ખૂબ જ...

ભાવનગરમાં આવેલ ઝાંઝરીયા હનુમાનજીના મંદિરનું નામ શા માટે રખાયું જાણો! ઈતિહાસ…

આપણે સૌ જાણીએ જ છીએ કે આ ઘોર કળિયુગમાં હનુમાનજી મહારાજ શીઘ્ર ફળ આપનાર દેવ માનવામાં આવે છે. હનુમાનજીના કોઇ પણ સ્વરૂપના દર્શન કરવાથી...

હચમચાવતી ઘટના: લગ્નના દિવસે દુલ્હન મંડપમાં આવે તે પહેલાં જ હાર્ટએટેકથી મોત, જાન પરત ન જાય એ માટે પરિવારે નાની દીકરીને પરણાવી.

ભાવનગર જિલ્લાનો માલધારી સમાજ હિબકે ચડ્યો : લગ્ન સ્થળે મામેરૂં ભરાતું હતું અને કન્યાનું હાર્ટએટેકથી મોત, સુભાષનગરમાં જ્યાં લગ્નના રૂડા ગીતો ગવાતા હતા ત્યાં...

શિવરાત્રી પર ભોળાનાથને ખુશ કરવા શિવલિંગ ઉપર ચઢાવો આટલા બીલીપત્ર, ચાલો ! જાણીએ શું? છે. સાચો નિયમ.

મહાશિવરાત્રીની પૂજામાં બિલીપત્રને જરૂર રાખોમહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના મંદિરમાં લોકોની લાંબી લાઇન લાગેલી જોવા મળે છે. શિવલિંગ પર પાણી અર્પણ કરવા માટે લોકો અડધી...

Most Read