મોટું રહસ્ય ખૂલ્યું, 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના આ શહેરના ‘કબૂતર’ નો હતો સિંહફાળો...
ઈ.સ. ૧૯૬૨માં દગાબાજ ચીને ભારત પર આક્રમણ કર્યું...
મોટા વરાછામાં રહેતા ગોયાણી પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પરિવારમાં 106 વર્ષની ઉંમરના સૌથી મોટા વડિલથી લઈને સાડા ત્રણ વર્ષના બાળકનો...
પોલીસને મળતી માહિતી અનુસાર, આ અકસ્માતનો ફાયદો ઉઠાવી વિકાસ દુબેએ ભાગવાની કોશિસ કરી અને આ દરમિયાન તેને એન્કાઉન્ટમાં ઠાર કરવામાં આવ્યો.
કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા...
સારોલીના મહર્ષના ર્હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું..
કોવિડ 19ના લોકડાઉન પછી પશ્ચિમ ભારતમાં હ્રદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના સામે આવી...
આયુર્વેદની મદદથી 213માંથી 203 કોરોના પોઝિટિવ દર્દીને નેગેટિવ કર્યા, મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદની મદદથી કરી આ કમાલ...
આયુર્વેદની મદદથી કઈ રીતે કોરોનાને દૂર રાખી શકાય કે...