Monday, October 2, 2023
Home Tourist Places

Tourist Places

ગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક કથા….

ભાવનગર પાસે દરિયા વચ્ચે અલૌકિક જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ.... ભાવનગરથી 23 કિમી દૂર કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ આવેલું છે....

બગદાણાના બજરંગદાસબાપના ધામમાં ક્યારેય ખૂટતું નથી, અન્ન ! રોજના લાખો શ્રધાળું કરે છે ભોજન, એ પણ ફ્રીમાં..

બજરંગદાસબાપુના ધામમાં 24 કલાક લોકોને ફ્રીમાં મળે છે ભોજન, જુઓ તસવીર.. આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસ બાપુની કર્મભૂમિ બગદાણા ખાતે હાલમાં...

બગદાણા સંત શ્રી પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે…

બગદાણા સંત શ્રી પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે... બાપાના સ્વયંસેવકો રસોડા તેમજ ભોજનશાળા, મંદિર દર્શન વિભાગ, પાર્કિંગ, સુરક્ષા, ચા-પાણી, વગેરે જેવા...

ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર ગોહિલવાડના આદ્યપુરુષ સેજકજી ગોહિલ વિશે વાંચો..

ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજીનો રાજકાળ ઈ.સ. 1240થી 1290 માનવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દક્ષિણપૂર્વના વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપનાર ગોહિલોના આદ્યપુરુષ સેજકજી...

ભાવનગર પાસે આવેલ શિહોરનો ઉજળો ઇતીહાસ..

સિહોર, જે છોટા કાશીના નામે ઓળખાય છે.. સિહોર, જેનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે (સ્કંધપુરાણ સુધી શિહોરનો ઉલ્લેખ સ્પષ્ટપણે જોવા મળે છે. સિહોર, જે ત્રેતાયુગ સાથે...

ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં છે હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો, આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે..

ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં છે હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો, આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે...જૂની પુસ્તકો, સિક્કાઓથી લઇ હથિયારો પણ આ મ્યુઝિયમમાં આજદિન સુધી સચવાયેલા છે. ભાવનગર શહેરમાં...

ભાગુડામાં આઈ શ્રી માં મોગલ છે ! બિરાજમાન.. જાણો ! તેમના ચમત્કારો અને ઐતિહાસિક કથાઓનો ઇતિહાસ..

આઈ શ્રી માં મોગલનું મંદિર ભાવનગરના મહુવા તાલુકામાં ભાગુડા ગામે વર્ષો જૂનું પ્રાચીન ઇતિહાસ ધરાવતુ માતાજીના આ સ્થાનનુ ઘણું મહત્વ રહેલુ છે. મંદિર પ્રકૃતિના...

ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ ર્તીથોમાં સ્થાન ધરાવતાં ઉંચા કોટડા..

ઉંચા કોટડા (શકિત પીઠ) ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ ર્તીથોમાં સ્થાન ધરાવતાં ઉંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર માસનો વિશેષ મહિ‌મા હોઈ પૂરા ચૈત્ર માસ દરમિયાન...

ભાવનગરનાં આ છે ! ટોપ -3, Street Food જે તમને મોઢામાં પાણી લાવી દેશે…

ભાવનગર એટલે 20 રુપિયામા પણ માણસ ભર પેટ નાસ્તો કરી શકે તેવું ગુજરાતનુ એક માત્ર શહેર. જેમ ભાવનગરની માણસાઈ અને દયાની ભાવના વખણાય છે...

પર્યટન માટે ગુજરાતનું આ ભાવનગર શહેર પણ છે ખાસ, જ્યાં તમે મોનસૂનમાં પણ ફરી શકો છો.

ગુજરાત સ્થિત ભાવનગર રાજ્યનું એક મહત્વપૂર્ણ અને ખૂબ જ સુંદર શહેર છે. આ શહેરને વસાવવાનો શ્રેય સિહોર રાજાઓને જાય છે, સિહોર સામ્રાજ્યના ભાવસિંહજી ગોહિલએ...

ભાવનગરના હેરિટેજ વિષે તેમજ પેઇન્ટિંગ, કવિતા અને નિબંધ લેખનનું ભાવનગર હેરિટેજ ક્લબના વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું..

તા.૨૭/ ૧૧/ ૨૦૧૯ના રોજ બોર તળાવ ખાતે અમરજ્યોતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સેન્ટ મેરીઝ સ્કૂલ, દક્ષિણામૂર્તિ, ઘરશાળા, ફાતિમા કોન્વેન્ટ, સિલ્વર બેલ્સ, નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને...

જાણો ઘેલા સોમનાથ પાછળની રસપ્રદ વાર્તા. 7 દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો,

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી જ દેશ-વિદેશોમાં વસતા શિવ-ભકતો દ્વારા શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે મહાદેવની મહાપૂજા, અભિષેક મહાઆરતી સાથે...

Most Read