ભાવનગર પાસે દરિયા વચ્ચે અલૌકિક જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ....
ભાવનગરથી 23 કિમી દૂર કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ આવેલું છે....
બગદાણા સંત શ્રી પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે...
બાપાના સ્વયંસેવકો રસોડા તેમજ ભોજનશાળા, મંદિર દર્શન વિભાગ, પાર્કિંગ, સુરક્ષા, ચા-પાણી, વગેરે જેવા...
ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજીનો રાજકાળ ઈ.સ. 1240થી 1290 માનવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દક્ષિણપૂર્વના વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપનાર ગોહિલોના આદ્યપુરુષ સેજકજી...
સિહોર, જે છોટા કાશીના નામે ઓળખાય છે..
સિહોર, જેનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે (સ્કંધપુરાણ સુધી શિહોરનો ઉલ્લેખ સ્પષ્ટપણે જોવા મળે છે. સિહોર, જે ત્રેતાયુગ સાથે...
ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં છે હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો, આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે...જૂની પુસ્તકો, સિક્કાઓથી લઇ હથિયારો પણ આ
મ્યુઝિયમમાં આજદિન સુધી સચવાયેલા છે. ભાવનગર શહેરમાં...
આઈ શ્રી માં મોગલનું મંદિર ભાવનગરના મહુવા તાલુકામાં ભાગુડા ગામે વર્ષો જૂનું પ્રાચીન ઇતિહાસ ધરાવતુ માતાજીના આ સ્થાનનુ ઘણું મહત્વ રહેલુ છે. મંદિર પ્રકૃતિના...
ગુજરાત સ્થિત ભાવનગર રાજ્યનું એક મહત્વપૂર્ણ અને ખૂબ જ સુંદર શહેર છે. આ શહેરને વસાવવાનો શ્રેય સિહોર રાજાઓને જાય છે, સિહોર સામ્રાજ્યના ભાવસિંહજી ગોહિલએ...