Thursday, March 23, 2023
Home Ajab Gajab અધધ.... મંદિરના પાયામાં લાખોનું રૂપિયાનું ધી અને દૂધ રેડાયું

અધધ…. મંદિરના પાયામાં લાખોનું રૂપિયાનું ધી અને દૂધ રેડાયું

અધધ…. મંદિરના પાયામાં લાખોનું રૂપિયાનું ધી અને દૂધ રેડાયું

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ગુજ્જર સમાજ દ્વારા દેવનારાયણ ભગવાનનું મંદિર બંધાઈ રહ્યું છે.

આ સમાજના સભ્યોએ ભેગા મળીને આ નિર્માણાધિન મંદિરના પાયામાં 1.50 લાખ રૂપિયાનું 11 હજાર લિટર દૂધ, દહીં અને ચોખ્ખું ઘી રેડ્યું છે.

આ મંદિરના પાયામાં રેડાયેલી સામગ્રીમાં 1500 લિટર દહીં, 100 કિગ્રા ચોખ્ખું ઘી અને બાકીનું દૂધ સામેલ હતું. આ રીતે દૂધની સામગ્રીનો વેડફાટ કરવા વિશે પૂછવામાં આવતાં સમાજના અગ્રણીઓએ કહ્યું કે આ તેમની પરંપરા છે,

અને દેવનારાયણ ભગવાન દૂધાળાં પશુઓનું રક્ષણ કરે છે એટલે તેમને આ ભેંટ ચડાવવામાં આવે છે. આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલું આ મંદિર બે વર્ષમાં તૈયાર થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments