Friday, December 1, 2023
Home Know Fresh ખેડૂતો મોદી સરકાર પાસેથી આ રીતે મેળવી શકશે 36000 રૂપિયા

ખેડૂતો મોદી સરકાર પાસેથી આ રીતે મેળવી શકશે 36000 રૂપિયા

ખેડૂતો મોદી સરકાર પાસેથી આ રીતે મેળવી શકશે 36000 રૂપિયા

પીએમ કિસાન માનધન યોજના અન્વયે નાના અને સીમાંત ખેડુતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે, જેમાં 60 વર્ષની વય પછી માસિક 3000 હાજર રૂપિયા અથવા 36 હજાર વર્ષે પેન્શન આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે તો તેણે પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂરત રહેશે નહીં, કારણ કે આવા ખેડૂતનો બધા દસ્તાવેજ ભારત સરકાર પાસે છે.

પીએમ-કિસાન યોજનામાંથી મળેલા લાભોમાંથી સીધા લાભ લઇ શકો છે તેમાં વિકલ્પ આપવામાં આવેલ છે. તેનું પ્રીમિયમ 6000 રૂપિયા બાદ કરવામાં આવશે. એટલે કે ખિસ્સામાંથી ખર્ચ કર્યા વિના ખેડૂતને વાર્ષિક 36000 અને 3 હપ્તા પણ અલગથી મળશે.જો કોઈ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છે તો કેન્દ્ર સરકાર તેમને કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ આપી રહી છે.

માનદ યોજના માટે કોઈ દસ્તાવેજો આપવાના રહેશે નહીં. ત્યારે માનધાન યોજનામાં જોડાવાથી તમારે ખિસ્સામાંથી કોઈ રૂપિયા આપ્યા વિના 36000 વર્ષ મળશે જ્યારે હવે કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ને પીએમ કિસાન યોજનામાં ઉમેરવામાં આવ્યું છે. પીએમ ખેડૂતોના લાભાર્થીઓ માટે કેસીસી સરળ બન્યું છે.

હવે KCC ફક્ત ખેતી પૂરતું મર્યાદિત નથી.હવે પશુપાલન અને મત્સ્યોદ્યોગ પણ આ અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. ખેતી, મત્સ્યોદ્યોગ અને પશુપાલન સાથે જોડાયેલ કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે જમીનમાં ખેતી ન કરતા હોય તો પણ તેનો લાભ લઈ શકે છે. લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 75 વર્ષ હોવી જોઈએ.

સોર્સ

RELATED ARTICLES

Most Popular

Recent Comments