Saturday, June 10, 2023
Home Health જાણો!! મિતાહાર એટલે શું ? ખોરાકને કેવી રીતે લેવો જોઈએ..

જાણો!! મિતાહાર એટલે શું ? ખોરાકને કેવી રીતે લેવો જોઈએ..

જાણો મિતાહાર એટલે શું ? ખોરાકને કેવી રીતે લેવો જોઈએ..

  • એ જાણીતું છે, કે બહુ ઓછુ ખાઉં કે અતિશય ખાવું શરીર માટે નુકસાનકારક છે,
  • જ્યારે આપણે ઓછું ખાઈએ છીએ ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને શરીર રોગી બને છે,
  • વધુ ખોરાક લેવાથી મધુ પ્રેમહ, હૃદયરોગ, કિડની સમસ્યાઓ કાર્યક્ષમતામાં ઘટાડો થવો વગેરે રોગો થાય છે,
  • શરીરમાં સાવ માયકાંગલા કે પછી મેદસ્વી પણ સારું લાગતું નથી,
  • ભૂખ કરતાં વધુ ન ખાવું તે જ બધાનો ઉપાય છે,
  • પેટના બે ભાગમાં ખોરાક,એક ભાગમાં પાણી અને ચોથો ભાગની હવાની અવર-જવર માટે ખાલી રાખવો જોઈએ,
  • મન બુદ્ધિ અને શરીરને આનંદિત મજબૂત અને જાગૃત રાખવા માટે મર્યાદિત માત્રામાં ખાવું અનિવાર્ય છે.
RELATED ARTICLES

Most Popular

Recent Comments