Sunday, May 28, 2023
Home Bhavnagar તમને આ બંગલા વિષે તો નહિ જ ખબર હોય ! ભાવનગરના મહારાજા...

તમને આ બંગલા વિષે તો નહિ જ ખબર હોય ! ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો સુંદર ટેકરા પર આવેલ બંગલો..

મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો સુંદર બંગલો..

જેસર – રાજુલા હાઇવે પર ખુબ સુંદર ડુંગરાઓ વચ્ચે છાપરયાળી ગામમાં નાના ટેકરા પર આપણાં ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો સુંદર બંગલો આવેલો છે.

જેસર-રાજુલા હાઇવેમાં છાપરયાળી ગામમાં ખુબ સુંદર નાના ટેકરા ડુંગરાઓ વચ્ચેથી નીકળે છે.

જેસર – રાજુલા હાઇવે પર ખુબ સુંદર ડુંગરાઓ વચ્ચે છાપરયાળી ગામમાં નાના ટેકરા પર આપણાં ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો સુંદર બંગલો આવેલો છે.

જેસર-રાજુલા હાઇવેમાં છાપરયાળી ગામમાં ખુબ સુંદર નાના ટેકરા ડુંગરાઓ વચ્ચેથી નીકળે છે.

અદભૂત બાંધકામ અને હવા ઉજાસ રહે અને શાંત વાતાવરણમાં આ બંગલો છે, જયાં કૃષ્ણકુમારસિંહજી અહી રોકાણ કરતા હતા.

તમને આ બંગલા વિષે તો નહિ જ ખબર હોય ! ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો સુંદર ટેકરા પર આવેલ બંગલો…

તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો.. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરો.

બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર.

RELATED ARTICLES

Most Popular

Recent Comments