Tuesday, October 3, 2023
Home Ayurved બે મહિના સુધી લગાતાર પીઓ મેથીના દાણાનું પાણી, ખતમ થઇ જશે આ...

બે મહિના સુધી લગાતાર પીઓ મેથીના દાણાનું પાણી, ખતમ થઇ જશે આ 4 ગંભીર રોગ !!

લગાતાર બે મહિના સુધી પીઓ મેથીના દાણાનું પાણી, ખતમ થઇ જશે આ 4 ગંભીર રોગ..

આયુર્વેદ અનુસાર મેથી ના ઘણા બધા ગુણો રહેલા છે. જે શરીરમાં થતા અનેક રોગો ને ખતમ કરી નાખે છે. મેથીનો ઉપયોગ દરેક ઘરના રસોડા માં રસોઈ બનાવવા માં અને મસાલાના રૂપ માં થતો જ હોય છે. મેથી ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે.  આજે અમે તમને મેથીના દાણા નું પાણી પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું. એક મહિના સુધી લગાતાર મેથીના દાણા નું પાણી પિવાથી આ ચાર રોગ મૂળ માંથી નીકળી જાય છે.

ડાયાબીટીશ ના રોગો ના દર્દીઓ માટે મેથી ના દાણા નું પાણી રામબાણ ઈલાજ છે મેથી ના દાણા નું પાણી પીવાથી લોહિમાં ગ્લુકોઝ જમા થવાની પ્રક્રિયા ધીમે થાય છે. જેના લીધે ગ્લુકોઝનું સ્તર નિયંત્રણ માં રહે છે. અને શુગર પણ નિયંત્રણ માં રહે છે. જેના લીધે ડાયાબીટીસ ના દર્દીઓ ને ફાયદો થાય છે. મેથી ના દાણા નું પાણી પીવાથી જેઓ ને વજન વધવાની સમસ્યા હોય તે પણ ઓછી થઇ જાય છે.

મેથી ના દાણા ચાવવાથી અને મેથી દાણાનું પાણી પીવાથી. ઘડીએ ઘડીએ ભૂખ લાગવાની સમસ્યા થી છુટકારો મળે છે. ભૂખ લગતી નથી અને શરીર માં એનર્જી પણ રહે છે. અને જેના લીધે શરીર નો વજન નિયંત્રણ માં રહે છે. અને વધુ ચરબી શરીર માં જમા થતી નથી.

જેઓ ને પથરીની સમસ્યા છે. તેઓ એક મહિનો લગાતાર આ પાણી પીવે. આવું કરવાથી પથરી ઓગળી અને એની મેળે જ બહાર નીકળી જશે. પથરી ની સમસ્યા ખુબ જ પીડાદાયક હોય છે. અને ઘણી દવાઓ અજમાવવા કરતા આ ઘરેલુ ઉપાય કરવો વધુ ફાયદાકારક રહેશે. જેઓ ને હાઈબીપી ની સમસ્યા છે.

તેઓ એ પણ મેથીના દાણા નું પાણી પીવું જોઈએ. આવું કરવાથી હાઈ બ્લડ પ્રેસર નિયત્રણ માં રહેશે.  આ રીતે આ દરેક રોગ માટે મેથી નું પાણી ઉતમ સાબિત થશે. હવે પ્રશ્ન થશે આ પાણી કઈ રીતે પીવું તો તમને જણાવી જ દઈએ. સૌ પ્રથમ એક ચમચી મેથી ના દાણા ને પલાળી દો આખી રાત પલાળો અને હવે તે પાણી ને ગાળી લો અને પાણી પી જવું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments