રાજેશ કરણમના નામના યુઝરે સોનુ સૂદને લખીને ટ્વિટ કર્યું છે, “સોનુસુદ આ ત્રણ બાળકોએ તેમના માતાપિતાને યદાદ્રી ભુવનાગીરી જિલ્લા તેલંગાનાથી ગુમાવ્યા હતા, અને આ 3 બાળકોમાં કોઈ મોટા સંભાળ માટે નથી. હવે તેઓ અનાથ બની ગયા છે. તેઓ તમારી સહાય માગી રહ્યા છે. કૃપા કરી તેમની સહાય કરો. ”
@SonuSood three kids lost thier parents from yadadri Bhuvanagiri district Telangana and These 3 Kids Dont have any body and the elder kid taking care. Now they became orphans.They are seeking your help. Please help them https://t.co/IMbypFIuTT pic.twitter.com/i1jcPvZkHo
— Rajesh karanam (@rajeshkaranam9) July 31, 2020
યુઝરે શેર કરેલા આ વીડિયોમાં, ત્રણેય ભાઇ-બહેનોએ એક વર્ષ પહેલા પિતાને ગુમાવ્યો હતો અને ગયા અઠવાડિયે તેમની માતા ખૂબ જ માંદગીમાં પડી ગઈ હતી, આખરે તેનું નિધન થયું હતું.
સૌથી મોટું બાળક જણાવે છે કે કેવી રીતે તેમની પાસે કોઈ કુટુંબના સભ્યો નથી અને તેઓ તેમની મદદ માટે સોનુ સૂદની વિનંતી કરે છે.
અને આ ટ્વિટ જોઈ ને સોને સુદે રિપલાય આપ્યો કે:- તેઓ હવે અનાથ નથી. તેઓ મારી જવાબદારી રહેશે. “અભિનેતા સોનુ સૂદે ટ્વીટ કર્યું, તે નીચે મુકેલ છે.
They are no longer orphans.
They will be my responsibility ❣️ https://t.co/pT0hQd4nCx— sonu sood (@SonuSood) July 31, 2020
ઉદારતાના આ ભવ્ય ઉદરણ અને મદદ પછી, આપણે આશ્ચર્યચકિત થઈ જાય કે, સોનુ સૂદને આ માટે લાયક રાખવા ભારતે અને આપણે શું કર્યું?