Monday, October 2, 2023
Home Gujarat કેન્દ્ર સરકારે અનલૉક-4ની ગાઇડલાઇન્સ જાહેર કરી

કેન્દ્ર સરકારે અનલૉક-4ની ગાઇડલાઇન્સ જાહેર કરી

જાણો અનલૉક 4 માં શું શું ખુલ્યું અને શું બંધ રહેશે…

કેન્દ્ર સરકારે અનલૉક-4ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે.


અનલૉક-4માં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થઈ જશે.

મેટ્રોમાં સરકારના નિર્દેશોને ફરજિયાત પાળવા પડશે.


આ 7 સપ્ટેમ્બરથી ગ્રેડેડ તરીકે શરૂ કરાશે. સરકાર દ્વારા જાહેર દિશાનિર્દેશો પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે.

આ નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વાત કરીને લેવામાં આવ્યો છે.

સરકારના નિર્દેશો પ્રમાણે ઓપર એર થિયેટર 21 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments