Tuesday, June 6, 2023
Home Yojana જાણો હવેથી UPI પેમેન્ટ પર ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે કે...

જાણો હવેથી UPI પેમેન્ટ પર ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે કે નહીં.

હાલમાં મીડિયા રિપોર્ટમાં એક એવી વાત વહેતી થઈ છે; જેમાં રૂ.2000 થી વધુની ચુકવણી પર 1.1% હેડ ચાર્જ લેવાનું કહેવામાં આવ્યું છે.

– જે વાતને લઈને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે; UPI પેમેન્ટ પર ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.


– વધુમાં NPCI એ જણાવ્યું કે; UPIનો ઉપયોગ સંપૂર્ણપણે મફત, ઝડપી અને સુરક્ષિત છે.
– UPI દ્વારા ગ્રાહકો અને દુકાનદારો વતી દર મહિને 8 અબજથી વધુ વ્યવહારો કરવામાં આવે છે.


– UPI દ્વારા પેમેન્ટ પર જૂની સિસ્ટમ જેવી છે તેવી જ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


– રુ.2000 સુધીની ચુકવણી પર હજુ પણ કોઈ ચાર્જ નથી, બેંક ખાતામાંથી અન્ય કોઈ બેંક ખાતામાં કરવામાં આવેલી ચુકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી.
– નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે;

વેપારીઓએ પ્રીપેડ વોલેટ (PPI Wallets) દ્વારા કરવામાં આવેલ UPI પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે, તે ગ્રાહકને કોઈપણ રીતે અસર કરશે નહીં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments